ગુરુવારનો દિવસ અનેક રાશિ માટે સારો રહેશે. આ દિવસે કોઈનું દિલ ન દુઃખાય તે રીતે કામ કરવું યોગ્ય ગણાય છે. આ દિવસે ચણાની દાળનું ખાસ મહત્વ છે. આ દિવસે ઓમ બૃહસ્પતયે નમઃ મંત્રનો જાપ કરાવથી અનેક ગણું પુણ્ય મળે છે. આ દિવસે આ તમામ કામની સાથે જાણી લો તમારી રાશિ તમને શું કરવાની અને શું ન કરવાની સલાહ આપે છે.