શનિવારનો દિવસ અનેક રાશિ માટે શુભફળ લઈને આવ્યો છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવી શુભ ગણવામાં આવે છે. સાથે જ આ દિવસે કોઈનું અપમાન ન કરવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઓમ શનિશ્વરાય નમઃ મંત્રના જાપથી શુભ ફળ મળે છે. આ દિવસે જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવાથી પુણ્ય મળી શકે છે.
મેષ (અ.લ.ઇ)
વ્યવસાય ક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. મહત્વપૂર્ણ લેવાનાં હોય તો સાવધાનીથી લો. કારણ વગરની ચિંતાઓથી દૂર રહો. આવક જાવક સમાંતર રહેશે.