દૈનિક રાશિ ભવિષ્ય / જાણો સોમવારે કોને મળશે ભાગ્યનો સાથ અને કઈ રાશિને મળશે શુભ સમાચાર

Know The Rashi Bhavishya Of Monday

સોમવારના દિવસે શિવજીની પૂજા કરવામાં આવે છે. સવારે પૂજા સમયે મહાદેવજીને જળ ચઢાવવાથી દિવસ સારો જાય છે. આ દિવસે દૂધનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે. માટે શક્ય તેટલો તેનો ઉપયોગ ટાળો. ઓમ સોમાય નમઃ મંત્રના જાપને આજે મહત્વ આપો. ગળી અને મીઠી વસ્તુનું દાન કરવું શુભ ગણાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ