નવરાત્રિ 2019 / સાતમું નોરતુંઃ સાવચેતી સાથે કરો મા કાલરાત્રિનું પૂજન, જાણો ક્યાં છે માતાનું મુખ્ય મંદિર

 know the main temple of devi kalratri, do pooja in this way due to navratri Festival

હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષ્ણ લોહ અસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ