Coronavirus / ભારતમાં કોરોના વાયરસના કુલ 1071 કેસ, અત્યાર સુધીમાં 29 લોકોના થયાં મોત

Know The Live Updates About the Coronavirus in India 30032020

દેશમાં કોરોના વાયરસનો આંકડો 1071ને પાર કરી ચૂક્યો છે. ગઈ કાલે દેશભર માંથી કોરોનાના નવા 130 કેસ નોંધાયા. દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 29 લોકોના મોત થઇ ચૂક્યા છે. ભારતમાં કોરોનાની બિમારીથી 110 લોકો સાજા થયાં છે. આ સાથે જ રાજસ્થાનના મુખ્યમંત્રીએ ભાડે રહેનાર નાગરિકોના 1 મહિના સુધી ભાડા ન લેવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય યૂપીમાં લૉકડાઉનનું ચુસ્તપણે પાલન કરવાના પણ આદેશ આપ્યા છે. ગુજરાતમાં કોરોના સંક્રમિતનો આંકડો 70 પર પહોંચ્યો છે અને મૃત્યુ આંક 6 પર પહોંચી ચૂક્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ