Coronavirus / કોરોના વાયરસની મહામારીને પગલે ગુજરાતમાં 25 માર્ચ સુધી આ ચાર મોટા શહેરો લૉકડાઉન

Know The Live Updates About the   Coronavirus in India 21032020

દેશમાં કોરોના વાયરસના સંક્રમિત કેસની સંખ્યા સતત વધતી જઇ રહી છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 310 થઇ ગઇ છે. બીજી તરફ રેલવેએ રવિવારે કોરોના મહામારીને પગલે 3700 ટ્રેન રદ્દ કરી છે. ગો એર પણ પોતાની તમામ ફલાઈટ્સ રદ્દ કરી ચૂકી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોરોના વાયરસને લઇને શનિવારે એક ટ્વિટ કરી કોરોના વાયરસને આપણી નાજુક અર્થવ્યવસ્થા પર મોટો પ્રહાર બતાવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ