Coronavirus / ભારતમાં કોરોના વાયરસના 248 કેસ, અજમેર શરીફ દરગાહ 31 માર્ચ સુધી રહેશે બંધ

Know The Live Updates About the Coronavirus in India 20032020

ભારતમાં કોરોનાના કુલ 248 કેસ સામે આવ્યા છે. કોરોનાથી ભારતમાં કુલ 5 લોકોના મોત થયા છે જ્યારે ગુજરાતમાં કોરોનાના કુલ 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં રાજકોટમાં 1, વડોદરામાં 2, સુરતમાં 1 અને અમદાવાદમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે રાજસ્થાનમાં ઈટાલીના નાગરિકે કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ