Coronavirus / ભારતમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 4ના મોત, ગુજરાતમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા

Know The Live Updates About the Coronavirus in India 19032020

દુનિયાના ઘણા દેશોમાં જીવલેણ કોરોના વાયરસ (Coronavirus) એ કહેર વરસાવ્યો છે. લગભગ 170 દેશોમાં કોરોના વાયરસથી હજારો લોકોનો મોત થયા છે. ભારતમાં પણ કોરોના વાયરસ સંક્રમિત કેસની સંખ્યા સતત વધતી જઇ રહી છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ગુરુવારે (19 માર્ચ 2020) વધીને 197 થઇ ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ