કોરોના વાયરસ / ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંક 4000ને પાર, 197ના મોત

know the live updates about the coronavirus in Gujarat 30 April 2020

ગુજરાતમાં કોરના પોઝિટિવનો આંકડો 4082 નોંધાઈ ચુક્યો છે અને 197 લોકો કોરોનાથી મૃત્યુ પામી ચુક્યા છે. અમદાવાદમાં 2777 કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક 137 પર પહોંચી ચુક્યો છે. ગુજરાતમાં 3જી મેથી લોકડાઉન ખુલશે કે નહીં તે અંગે અવઢવ સેવાઈ રહી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ