Coronavirus / અમદાવાદમાં એક જ દિવસમાં 19ના મોત

know the live updates about the coronavirus in Gujarat 29 April 2020

ગુજરાતમાં કોરનાથી 181 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે કોરોના પોઝિટવનો આંક 3774 થઈ ગયો છે. ગઈકાલે એકલા અમદાવાદમાં કોરોનાથી 19 જણાના મોત થતા ખળભળાટ મચી ગયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ