કોરોના વાયરસે ગુજરાતમાં ભર઼ડો લીધો છે. આજે તો કેન્દ્રની એક ટીમ પણ અમદાવાદ અને સુરતમાં ધામા નાંખીને બેઠી છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે,ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 256 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજરોજ 17 લોકો સાજા થતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 282 લોકો સાજા થયાં છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે,આ સાથે જ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 182 કેસ નોંધાયા હતા. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 3071 પહોંચી છે.
છેલ્લા 24 કલાકના રાજ્યના નવા કેસ
અમદાવાદ
182
સુરત
34
વડોદરા
7
આણંદ
5
ગાંધીનગર
4
ભાવનગર
5
પંચમહાલ
2
બનાસકાંઠા
11
મહીસાગર
1
છોટા ઉદેપુર
2
નવસારી
1
પાટણ
1
સુરેન્દ્રનગર
1
છેલ્લા 24 કલાકમાં 6 લોકોના મોત
આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6 લોકોના દુ:ખદ અવસાન થયાં હોવાની વાત પણ આરોગ્ય વિભાગના અગ્ર સચિવે કરી હતી. આ સાથે જ તેમણે જણાવ્યું કે, રાજ્યમાં પેશન્ટ રિકવરી દર 9.1 ટકા છે જ્યારે રાજ્યમાં મૃત્યુદર 4.3 ટકા છે.
30 દર્દીઓ વેન્ટિલેટર પર
આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 30 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 2616 લોકો સ્ટેબલ છે.આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગના અગ્રસચિવે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 48315 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 3061 પોઝિટિવ આવ્યા છે તો 45254 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
કોરોના વાયરસે ગુજરાતમાં કાળો કહેર વરસાવ્યો છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે,ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 191 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજરોજ 7 લોકો સાજા થતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 265 લોકો સાજા થયાં છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે,આ સાથે જ અમદાવાદમાં 168 કેસ નોંધાયા હતા. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિન લોકોની સંખ્યા 2815 પહોંચી છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 15 લોકોના દુ:ખદ અવસાન થયાં હોવાની વાત પણ આરોગ્ય વિભાગના અગ્ર સચિવે કરી હતી.
આજના કેસ
અમદાવાદ
169
સુરત
6
વડોદરા
5
આણંદ
3
ગાંધીનગર
1
ભાવનગર
2
બોટાદ
1
પંચમહાલ
3
વલસાડ
1
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે મણિનગર, રખિયાલ, નારોલ, નિકોલ, બાપુનગર, ખાડિયા, ચાડલોડિયા, વેજલપુર, થલતેજ, તથા રાણીપ વિસ્તારમાં આજે કોરોના વાયરસના કેસ નોંધાયા છે.
29 દર્દીઓ વેન્ટિલેટર પર
આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 29 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 2394 લોકો સ્ટેબલ છે.આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગના અગ્રસચિવે વધુમાં જણાવ્યું હતું કે, કુલ 43822 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 2815 પોઝિટિવ આવ્યા છે તો 41007 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
આ માહિતી રાતે 8.15 કલાક સુધીની છે
જિલ્લા
પોઝિટિવ કેસ
સાજા થયા
મૃત્યુ
Ahmedabad
1821
113
83
Baroda
223
53
11
Surat
462
15
14
Rajkot
41
12
0
Bhavnagar
35
18
5
Anand
36
13
2
Bharuch
29
3
2
Gandhinagar
19
11
2
Patan
15
11
1
Panchmahal
15
0
2
Banaskantha
16
1
0
Narmada
12
0
0
Chhota Udepur
11
3
0
Kutch
6
1
1
Mehsana
7
2
0
Botad
12
0
1
Porbandar
3
3
0
Dahod
4
1
0
Gir Somnath
3
2
0
Kheda
5
1
0
Jamnagar
1
0
1
Morbi
1
0
0
Sabarkantha
3
2
0
Arvalli
18
0
1
Mahisagar
9
0
0
Tapi
1
0
0
Valsad
5
0
1
Navsari
1
0
0
Dang
1
0
0
TOTAL
2815
265
127
----------------------------------------------
લોકડાઉન ખુલ્યા બાદ કેસ ડબલિંગ રેટ વધવાની શક્યતા છે. અમદાવાદમાં 31 મેના અંત સુધી આ સ્ટ્રેટેજીથી 20 હજાર કેસ થઈ શકે છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 9 લોકના મોત થયા છે અને 217 જણા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે જ રાજ્યમાં મૃત્યુઆંક 112 પર અને કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2624 પર પહોંચી છે. ગુજરાત કોરોનાના આંકડામાં ભારતમાં નંબર 2 પર છે. નંબર એક પર મહારાષ્ટ્ર અને નંબર 2 ગુજરાતનો છે. મ્યુ. કમિશનર વિજય નેહેરાએ પત્રકાર પરિષદમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
અમદાવાદમાં 15 મે સુધીમાં 50 હજાર કેસ થઇ શકે છે : વિજય નેહરા
અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતુ કે, 17 એપ્રિલ 600 હતા, 20 એપ્રિલે બમણા થયા છે. દર ત્રીજા દિવસે કેસ ડબલ થતા હતા. હાલ અમદાવાદમાં 4 દિવસમાં કેસ ડબલ થાય છે. આ સ્થિતિ રહે તો 31 દિવસમાં 8 લાખ કેસ થાય લોકડાઉન પૂર્ણ થાય તે પૂર્વે કેસ ડબલિંગમાં ઘટાડો કરવાનો છે. આ રેશિયો 7 કે 8 દિવસ સુધી લઈ જવાનો છે. કેસ ડબલિંગ રેશિયો ઘટાડવાથી જ આંક ઘટાડી શકાશે. 15 મે સુધી જે 50 હજાર કેસ થવાના હોય તે 10 હજાર જ થશે. 10 દિવસનો કેસ ડબલિંગ રેટ અચિવ કરીશું તો 7 હજાર કેસ થશે. 7થી 8 દિવસનો કેસ ડબલિંગ રેટ અચિવ કરવાનો ટાર્ગેટ છે. 31 મેના અંત સુધી આ સ્ટ્રેટેજીથી 20 હજાર કેસ થઈ શકે. 3 મે સુધીમાં 7થી 8 દિવસનું કેસ ડબલિંગ રેટ અચિવ કરવાની આશાછે. લોકડાઉન ખુલ્યા બાદ કેસ ડબલિંગ રેટ વધવાની શક્યતા છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2626 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં કેસ નોંધાયા હતા. તો વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 45 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં આજે 11 લોકોના મોત થયાં છે.
રાજ્યમાં આજના કેસની વિગત
અમદાવાદ
151
આણંદ
3
અરવલ્લી
1
ભરૂચ
5
ભાવનગર
1
બોટાદ
2
ગાંધીનગર
1
ખેડા
2
પંચમહાલ
1
સુરત
41
વડોદરા
7
વલસાડ
1
દાહોદ
1
રાજ્યમાં હાલ 28 દર્દીઓ વેન્ટિલેટર પર
આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 28 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 2226 લોકો સ્ટેબલ છે.આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગના અગ્રસચિવે વધુમાં જણાવ્યું હતું કે, કુલ 42384 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 2624 પોઝિટિવ આવ્યા છે તો 39760 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.