આજે રાજ્યમાં એક્ટિવ કેસમાં 1935 લોકો સ્ટેબલ છે. આ સાથે આજે 14 લોકો વેન્ટિલેટર પર છે તો 8 લોકો સાજા થઇ જતા તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. તો આજે કોરોના વાયરસની સારવાર દરમિયાન 13 લોકોના મોત થયાં છે. ગત 24 કલાકમાં 3513 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 239 પોઝિટિવ આવ્યા છે તો 3274 નેગેટિવ આવ્યા છે.
આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે
જિલ્લા | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુ |
Ahmedabad | 1373 | 52 | 53 |
Amreli | 0 | 0 | 0 |
Anand | 28 | 4 | 2 |
Aravalli | 12 | 0 | 1 |
Banaskantha | 15 | 1 | 0 |
Bharuch | 24 | 2 | 2 |
Bhavnagar | 32 | 16 | 5 |
Botad | 7 | 0 | 1 |
Chhota Udaipur | 7 | 1 | 0 |
Dahod | 4 | 0 | 0 |
Dang | 0 | 0 | 0 |
Devbhoomi Dwarka | 0 | 0 | 0 |
Gandhinagar | 17 | 11 | 2 |
Gir Somnath | 3 | 2 | 0 |
Jamnagar | 1 | 0 | 1 |
Junagadh | 0 | 0 | 0 |
Kutch | 6 | 1 | 1 |
Kheda | 3 | 0 | 0 |
Mahisagar | 3 | 0 | 0 |
Mehsana | 7 | 2 | 0 |
Morbi | 1 | 0 | 0 |
Narmada | 12 | 0 | 0 |
Navsari | 1 | 0 | 0 |
Panchmahal | 11 | 0 | 2 |
Patan | 15 | 11 | 1 |
Porbandar | 3 | 3 | 0 |
Rajkot | 40 | 12 | 0 |
Sabarkantha | 3 | 2 | 0 |
Surat | 347 | 11 | 12 |
Surendranagar | 0 | 0 | 0 |
Tapi | 1 | 0 | 0 |
Vadodara | 199 | 8 | 7 |
Valsad | 3 | 0 | 0 |
TOTAL | 2178 | 139 | 90 |
સરકારનો મોટો નિર્ણય
કોરોનાના કહેર વચ્ચે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં પરીક્ષા બાબતે નિર્ણય લેવાયો છે. કોલેજોની પરીક્ષાને લઇ શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે.
યુનિવર્સિટી હસ્તક કોલેજના વિદ્યાર્થિઓની વાર્ષિક પરીક્ષા યોજવામાં આવશે. ટાસ્કફોર્સ કમિટીની ભલામણો મુજબ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે..પરીક્ષાઓ અંગે નિર્ણય લેવા ટાસ્કફોર્સ કમિટીનું ગઠન કરાયુ છે
ગુજરાતમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા છે: જયંતિ રવિ
ગુજરાતમાં કોરોનાનું સંકટ વધુને વધુ ઘેરૂ બની રહ્યુ છે ત્યારે આજે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં કોરોનાની આંકડાકિય માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા છે અને 6 લોકોના મોત થયા છે. કુલ આંકડો 2066 પર પહોંચ્યો છે જ્યારે મૃત્યુનો આંક 77 પર પહોંચ્યો છે. 131 લોકો સાજા થયા. 1839 જે લોકોની સ્થિતિ સારી છે. 19 લોકો વેન્ટીલેટર પર છે.
અલર્ટ / ગુજરાતમાં 127 નવા કેસ સાથે રાજ્યમાં કોરોના કેસ 2000ને પાર, અમદાવાદમાં વધુ પાંચના મોત: જયંતિ રવિ#coronavirus #VTVGujarat #CoronavirusinGujarat #Redzone #Coronadeath #COVID19 #lockdownhttps://t.co/1RVHEj4wZP
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 21, 2020
CM રૂપાણીએ કોરોનાના દર્દીઓ અને ડોક્ટરો સાથે કરી ફેસબુકના માધ્યમથી વાતચીત
CM રૂપાણીએ આજે કોરોનાના દર્દીઓ સાથે ફેસબુકના માધ્યમથી વાતચીત કરી હતી. દર્દીઓની સાથે સાથે ડોક્ટર સાથે પણ સંવાદ કરીને રાજ્યમાં ગ્રાઉન્ડ લેવલે કોરોનાની સારવાર અંગે માહિતી મેળવી હતી.
CM રૂપાણીએ કોરોનાના દર્દીઓ અને ડોક્ટરો સાથે કરી ફેસબુકના માધ્યમથી વાતચીત#coronavirus #VTVGujarat #CoronavirusinGujarat #Redzone #Coronadeath #COVID19 #lockdownhttps://t.co/xhwXTI8d1l
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 21, 2020
ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, સરકાર આ તારીખથી કરશે ઘઉંની ખરીદી
ગુજરાત સરકાર દ્વારા આજે ખેડૂતો માટે અગત્યની જાહેરાત કરવામાં આવી હતી. CMO સચિવ અશ્વિનીકુમારે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે, ગુજરાત સરકાર 27મી એપ્રિલથી ઘઉંની ખરીદી શરૂ કરી દેશે. વળી તેમણે સુજલામ સુફલામ યોજના અંગે પણ માહિતી આપી હતી.
ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, સરકાર આ તારીખથી કરશે ઘઉંની ખરીદી#coronavirus #VTVGujarat #CoronavirusinGujarat #Redzone #Coronadeath #COVID19 #lockdownhttps://t.co/no7QoEAwPk
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 21, 2020
કોરોના સામેની જંગમાં હવે આત્મવિશ્વાસ વધી રહ્યો છેઃ વિજય નેહરા
ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે અમદાવાદ તેમાં નંબર વન પર છે પરંતુ આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે આ અંગે કેટલીક મહત્વની વાતો શેર કરી હતી. તેમણે ખાત્રી આપી હતી કે, 14 દિવસનું લોકડાઉન આપણને કોરોનાથી બચાવશે પણ જો જનતા સજજડ પાલન કરે તો.
સાવચેતી / કોરોના સામેની જંગમાં હવે આત્મવિશ્વાસ વધી રહ્યો છેઃ વિજય નેહરા#coronavirus #VTVGujarat #CoronavirusinGujarat #Redzone #Coronadeath #COVID19 #lockdownhttps://t.co/P2Fmn2eC31
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 21, 2020
દેશમાં સૌપ્રથમ અમદાવાદમાં થયું પ્લાઝમા ટ્રાન્સમિશન, SVP હૉસ્પિટલ બની પ્રથમ પ્લાઝમા સ્ટડી સૅન્ટર
ગુજરાતમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે એક નહીં પરંતુ બે બે સારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં અમદાવાદને પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર તરીકેનું બહુમાન મળ્યુ છે. તો વળી પ્લાઝમાં ડોનર પાસેથી બ્લડ લઈ તેમાંથી પ્લાઝમાં કોરોના પોઝિટવ દર્દીમાં ટ્રાન્સમિશન કરવામાં ગુજરાતને સફળતા મળી છે. વળી એક કોરોના પોઝિટિવ સર્ગભા મહિલાની સફળતા પુર્વક પ્રસુતી કરાવવામાં પણ SVP હોસ્પિટલને સફળતા મળી છે.
દેશમાં સૌપ્રથમ અમદાવાદમાં થયું પ્લાઝમા ટ્રાન્સમિશન, SVP હૉસ્પિટલ બની પ્રથમ પ્લાઝમા સ્ટડી સૅન્ટર#CoronaBeaters #CoronaWarriors #COVID19 #CovidCareCentre #FightAgainstCOVID19https://t.co/Okc9Ojy7UA
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 21, 2020
રાજ્યના 3 શહેરમાં કર્ફ્યુ લંબાવવાનો નિર્ણય
અમદાવાદમાં કર્ફ્યુ લંબાવવામાં આવ્યું છે. રાજકોટ અને સુરતમાં પણ કર્ફ્યુ લંબાવવામાં આવ્યું . 24 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યું રહેશે. જે વિસ્તારોમાં કર્ફ્યુ હતું તે જ વિસ્તારમાં કર્ફ્યું રહેશે . નવા કોઇ વિસ્તારમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યું નથી . કર્ફ્યુગ્રસ્ત વિસ્તારમાંથી કોરોનાના પોઝિટિવ કેસ અને મોત વધુ નોંધાયા છે.
આંકડાકિય માહિતી
જિલ્લા | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુ |
Ahmedabad | 1298 | 49 | 43 |
Amreli | 0 | 0 | 0 |
Anand | 28 | 3 | 2 |
Aravalli | 8 | 0 | 1 |
Banaskantha | 10 | 1 | 0 |
Bharuch | 23 | 2 | 1 |
Bhavnagar | 32 | 16 | 5 |
Botad | 5 | 0 | 1 |
Chhota Udaipur | 7 | 1 | 0 |
Dahod | 3 | 0 | 0 |
Dang | 0 | 0 | 0 |
Devbhoomi Dwarka | 0 | 0 | 0 |
Gandhinagar | 17 | 11 | 2 |
Gir Somnath | 3 | 1 | 0 |
Jamnagar | 1 | 0 | 1 |
Junagadh | 0 | 0 | 0 |
Kutch | 6 | 0 | 1 |
Kheda | 3 | 0 | 0 |
Mahisagar | 3 | 0 | 0 |
Mehsana | 6 | 0 | 0 |
Morbi | 1 | 0 | 0 |
Narmada | 12 | 0 | 0 |
Navsari | 0 | 0 | 0 |
Panchmahal | 11 | 0 | 2 |
Patan | 15 | 11 | 1 |
Porbandar | 3 | 3 | 0 |
Rajkot | 40 | 12 | 0 |
Sabarkantha | 2 | 2 | 0 |
Surat | 338 | 11 | 10 |
Surendranagar | 0 | 0 | 0 |
Tapi | 1 | 0 | 0 |
Vadodara | 188 | 8 | 7 |
Valsad | 2 | 0 | 0 |
TOTAL | 2066 | 131 | 77 |
કઈ કઈ સેવા રહેશે બંધલોકડાઉનમાં શું છે પરિસ્થિતિ
પેસેન્જર ટ્રેન સર્વિસ
અમદાવાદ શહેરમાં આવેલી GIDC બંધ રહેશે
રાજ્યભરમાં શરૂ થઇ રહેલા ઉદ્યોગ-ધંધાની વચ્ચે અમદાવાદ શહેરમાં આવેલી GIDC બંધ રહેશે. કોરોનાના મહામારીને પગલે રાજ્યમાં કંપનીઓ છૂટ અપાઇ છે. જો કે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારની હદમાં આવતી કંપનીઓ શરૂ નહીં થાય. જેમાં વટવા, નરોડા સહિતની GIDC બંધ રહેશે.
આજથી રાજ્ય સરકારની કચેરીઓમાં કામકાજ શરૂ
રાજ્ય સરકાર દ્વારા આજથી ઉદ્યોગોને શરતી છૂટ આપવાની જાહેરાત કરાઈ છે. આજથી સરકાર કચેરીઓમાં કામકાજ શરૂ થશે. જેમાં વર્ગ 1 અને વર્ગ 2ના કર્મચારીઓ કચેરીમાં કાર્ય કરવા માટે પહોંચશે. આ 33 ટકા સ્ટાફ સાથે કચેરીઓમાં કામકાજ શરૂ કરાશે. જ્યારે અન્ય સ્ટાફ ઘરેથી કામગીરી કરશે. જ્યારે વર્ગ-3 અને 4ના 33 ટકા કર્મચારીઓને રોટેશન મુજબ ફરજ ઉપર બોલાવવાના રહેશે.
ભાવનગર અલંગ શિપ યાર્ડ ખાતે આજથી કામગીરી શરૂ
લોકડાઉન દરમિયાન રાજ્યભરમાં આજથી શરૂ થઇ રહેલા ધંધા-રોજગારને લઇને ભાવનગરમાં આવેલું સૌથી મોટું શિપ યાર્ડ આજથી ફરી ધમધમી ઉઠશે. ભાવનગરમાં આવેલ અલંગ શિપ યાર્ડમાં આજથી કામગીરી શરૂ કરવામાં આવશે. તંત્ર દ્વારા અલંગ શીપ યાર્ડમાં કામગીરીની મંજૂરી મળતા કામકાજ શરૂ થશે.
સુરતમાં આજથી ગ્રીન ઝોનમાં મળશે છૂટછાટ
સુરત શહેરમાં આજથી ગ્રીન ઝોનમાં ઉદ્યોગો શરૂ કરવાની છૂટછાટ મળશે. જો કે આ છૂટછાટ થયા પછી પણ હીરા ઉદ્યોગ શરૂ નહીં થઇ શકે. હીરાના મહત્તમ ઉદ્યોગો વરાછા અને મહિધરપુરામાં આવેલા છે. આ બંને વિસ્તારોમાં પોઝિટિવ કેસ નોંધાય છે, આમ કેસોને જોતાં હીરા ઉદ્યોગ શરૂ નહીં કરાય. આ અંગેનો ડાયમંડ એસોસીએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
----------------
(20 એપ્રિલ 2020 રાતે આઠ વાગ્યા સુધીની અપડેટ)
આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1939 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં બપોર બાદ સૌથી વધુ 61 કેસ નોંધાયા હતા. આ સાથે આજે 19 લોકો વેન્ટિલેટર પર છે તો 25 લોકો સાજા થઇ જતા તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. તો આજે કોરોના વાયરસની સારવાર દરમિયાન 4 લોકોના મોત થયાં છે. એક્ટિવ 1718 લોકો સ્ટેબલ છે. ગત 24 કલાકમાં 4212 ટેસ્ટ કરાયા છે. તો 196 કેસ પોઝિટિવ આવ્યા છે. રાયખડ, જીવરાજ પાર્ક, ખાનપુર, નવા નરોડા, વટવા, વાસણા, અસારવામાં કેસ નોંધાયા છે.
આજના કેસ
અમદાવાદ - 61
સુરત - 25
વડોદરા -7
------
ગુજરાતમાં આજે નવા 108 કેસ નોંધાયા
રાજ્યમાં આજે કોરોનાના વધુ 108 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંછી અમદાવાદ 91, અરવલ્લી 6 , કચ્છ, પંચમહાલ, રાજકોટ અને સુરત 2-2 , મહીસાગર, મહેસાણા અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો 1851એ પહોંચ્યો છે.14 વેન્ટિલેટર પર, 1662 લોકોની હાલત સ્થિર છે. રાજ્યમાં 106 લોકોએ કોરોનાને મહાત આપી છે .
કુલ 67 મોત
આજે જે 4 લોકોના મોત થયા છે તેમાં અમદાવાદના 2 પુરુષ અને સુરતના એક પુરુષ અને એક સ્ત્રીનો સમાવેશ થાય છે. જ્યારે જે એક વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તે ભાવનગરના 43 વર્ષના પુરુષ છે.
જિલ્લા | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુ |
Ahmedabad | 1192 | 29 | 34 |
Amreli | 0 | 0 | 0 |
Anand | 28 | 3 | 2 |
Aravalli | 7 | 0 | 1 |
Banaskantha | 10 | 1 | 0 |
Bharuch | 23 | 2 | 1 |
Bhavnagar | 32 | 16 | 4 |
Botad | 5 | 0 | 1 |
Chhota Udaipur | 7 | 1 | 0 |
Dahod | 3 | 0 | 0 |
Dang | 0 | 0 | 0 |
Devbhoomi Dwarka | 0 | 0 | 0 |
Gandhinagar | 17 | 10 | 2 |
Gir Somnath | 2 | 1 | 0 |
Jamnagar | 1 | 0 | 1 |
Junagadh | 0 | 0 | 0 |
Kutch | 6 | 0 | 1 |
Kheda | 2 | 0 | 0 |
Mahisagar | 3 | 0 | 0 |
Mehsana | 6 | 0 | 0 |
Morbi | 1 | 0 | 0 |
Narmada | 12 | 0 | 0 |
Navsari | 0 | 0 | 0 |
Panchmahal | 11 | 0 | 2 |
Patan | 15 | 11 | 1 |
Porbandar | 3 | 3 | 0 |
Rajkot | 38 | 9 | 0 |
Sabarkantha | 2 | 1 | 0 |
Surat | 244 | 11 | 10 |
Surendranagar | 0 | 0 | 0 |
Tapi | 0 | 0 | 0 |
Vadodara | 181 | 8 | 7 |
Valsad | 0 | 0 | 0 |
TOTAL | 1851 | 106 | 67 |
--------------
આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના આજના કોરોના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1748 કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, હાલ 1632 લોકો સ્ટેબલ છે તો 14 લોકો વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં 105 લોકોને ઘરે મોકલવામાં આવ્યા છે. 24 કલાકમાં 3013 ટેસ્ટ કરાયા છે. કુલ 29014 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ગઈકાલના નવા કેસ
અમદાવાદ- 99
વડોદરા- 14
સુરત- 22
રાજકોટ-1
ભરૂચ-1
દાહોદ-1
નર્મદા-1
આ માહિતી રાતે 8 વાગ્યા સુધીની છે
જિલ્લા | પોઝિટિવ કેસ | સાજા થયા | મૃત્યુ |
Ahmedabad | 1101 | 29 | 32 |
Amreli | 0 | 0 | 0 |
Anand | 28 | 3 | 2 |
Aravalli | 1 | 0 | 1 |
Banaskantha | 10 | 1 | 0 |
Bharuch | 23 | 2 | 1 |
Bhavnagar | 32 | 15 | 4 |
Botad | 5 | 0 | 1 |
Chhota Udaipur | 7 | 1 | 0 |
Dahod | 3 | 0 | 0 |
Dang | 0 | 0 | 0 |
Devbhoomi Dwarka | 0 | 0 | 0 |
Gandhinagar | 17 | 10 | 2 |
Gir Somnath | 2 | 1 | 0 |
Jamnagar | 1 | 0 | 1 |
Junagadh | 0 | 0 | 0 |
Kutch | 4 | 0 | 1 |
Kheda | 2 | 0 | 0 |
Mahisagar | 2 | 0 | 0 |
Mehsana | 5 | 0 | 0 |
Morbi | 1 | 0 | 0 |
Narmada | 12 | 0 | 0 |
Navsari | 0 | 0 | 0 |
Panchmahal | 9 | 0 | 2 |
Patan | 15 | 11 | 1 |
Porbandar | 3 | 3 | 0 |
Rajkot | 36 | 9 | 0 |
Sabarkantha | 2 | 1 | 0 |
Surat | 242 | 11 | 8 |
Surendranagar | 0 | 0 | 0 |
Tapi | 0 | 0 | 0 |
Vadodara | 180 | 8 | 7 |
Valsad | 0 | 0 | 0 |
TOTAL | 1743 | 105 | 63 |
66 લાખ કાર્ડધારકોને સરકાર આપશે 1000 રૂપિયા
CMO સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારની મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 66 લાખ કાર્ડધારકોને 1000 રૂપિયાની સહાય જાહેર કરવામાં આવે છે. જે સીધી લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે અને આ માટે કોઈ પણ ફોર્મ ભરવાનું રહેશે નહીં. તેમણે કહ્યું હતું કે આ સહાયથી સરકાર પર 660 કરોડનો વધારાનો બોજો વધશે. 66 લાખ કાર્ડધારકોને સરકાર આપશે 1000 રૂપિયા
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે ગુજરાતના 33માંથી 8 જિલ્લા એવા પણ છે કે જ્યાં અત્યાર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. એટલે કે કેસ વધ્યા જરૂર છે પણ કોરોનાને મર્યાદિત વિસ્તારમાં રોકી પણ લેવાયો છે. ગુજરાતમાં કોરોના ફેલાવાની ઝડપ પણ ઘણી વધારે છે.
19 માર્ચે પહેલો કેસ નોંધાયો
રાજ્યમાં પહેલો કેસ 19 માર્ચે નોંધાયો હતો અને 18 એપ્રિલ સુધીમાં 1272 કેસ નોંધાઇ ચૂક્યા છે. અમદાવાદમાં ગોમતીપુર, વેજલપુર, રામદેવનગર, દાણીલીમડા, ખાનપુર, દરિયપુર, ખાડીયા, જુના વાડજમાં નવા કેસ અને જમાલપુર, અસારવા, કાંકરિયા, બહેરામપુર, બોડકદેવમાં નવા કેસ નોંધાયા છે. સાથે વડોદરામાં નાગરવાડા, ફતેપુરા, કારેલીબાગ, ન્યૂસમા રોડ નોંધાઇ ચૂક્યા છે. વડોદરા અને સુરતમાં 13-13 કેસ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે રાજકોટ અને ભાવનગરમાં 2-2 કેસ, આણંદ, ભરૂચ અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા છે. અને કુલ 7 લોકો વેન્ટિલેટર પર છે.
અમદાવાદમાં મહિલા PSIને કોરોના પોઝિટિવ અગાઉની મહત્વની અપડટેસ્
અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરની મહિલા PSIને કોરોના પોઝિટિવ આવ્યો છે. PSI પુનિતા પરમારને કોરોના પોઝિટિવ આવ્યો છે. હોટસ્પોટ વિસ્તારમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મીને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને હાલ ક્વોરોન્ટાઈન કરાયા છે.
આરોપી નીકળ્યો કોરોના પોઝિટિવ
રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે .ત્યારે અમદાવાદમાં એક આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે .પોલીસે ઝડપેલા 3માંથી એક આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે .2 દિવસ પહેલા શાહપુર પોલીસે ધરપકડ કરી હતી...પોલીસે ફરજમાં રૂકાવટ બદલ ધરપકડ કરી હતી .શોએબ નામના આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે .આરોપીને સારવાર માટે સિવિલમા દાખલ કરાયો છે.. જ્યારે હજૂ એક આરોપી સિવિલમાં દાખલ છે...જે આરોપીનો રિપોર્ટ પેન્ડિંગ છે.
અમદાવાદના 36 ફન્ટ લાઈન વોરિયર્સને કોરોના પોઝિટિવ
સુરતમાં 22મી એપ્રિલ સુધી કર્ફ્યુ મુકાયો.
CMO સચિવ અશ્વિનીકુમારે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતુ કે, સુરતમાં આજે મધરાતથી 5 વિસ્તારોમાં 22 એપ્રિલ સુધી કર્ફ્યૂ જાહેર, માત્ર મહિલાઓને જીવન જરૂરિયાત વસ્તુ માટે બપોરે 1થી 4 છૂટ. લિંબાયતના કામરુનાગર, સલાબતપુર, લાલગેટ, અઠવાલાઈન્સ અને મહિધરપુરામાં કર્ફ્યૂ લાગુ પડશે
સુરતમાં 12 કલાકમાં 35 કેસ કોરોના પોઝિટિવ આવતા પાંચ વિસ્તારમાં મુકાયો ક્ફર્યુ#coronavirus #VTVGujarat #CoronavirusinGujarat #Redzone #Coronadeath #COVID19 #lockdownhttps://t.co/8qVT11lytB
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 16, 2020
રાજ્યમાં લોકડાઉન વચ્ચે છૂટ આપવાના મામલે અશ્વિની કુમારનું નિવેદન
ઉદ્યોગમાં 20 તારીખથી આંશિક છૂટછાંટ આપવામાં આવશે. જિલ્લાના આરોગ્ય વિભાગ અને મનપા દ્વારા નક્કી કરીને છૂટ અપાશે. ઉધોગો શરૂ કરવા માટે કલેકટર કચેરીથી મંજૂરી મેળવવાની રહેશે. કલેકટર, આરોગ્ય અધિકારી, ફેક્ટરી ઈન્સ્પેકટર કમિટી બનાવાઈ. જિલ્લા લેવલે કમિટિ દ્વારા નક્કી કરાયેલા ઉદ્યોગોને છૂટ અપાશે. છૂટ અપાયેલા ઉદ્યોગોમાં થર્મલ ગન ફરજીયાત રાખવાની રહેશે. ઉદ્યોગોએ સરકારના તમામ નિયમોનુ પાલન કરવાનું રહેશે. ફેક્ટરીઓને સેનેટાઈઝ કર્યા બાદ જ શરૂ કરવાની રહેશે. ફેક્ટરીમાં કર્મચારીઓએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. ફેક્ટરીમાં ભીડ થશે તો ફેકટરી મલિક જવાબદાર રહેશે. કર્મચારીને રોકવાની અને પરિવહનની વ્યવસ્થા માલિકોએ કરવી પડશે
20 એપ્રિલથી ધીમે-ધીમે ગુજરાતને શરૂ કરાશે, આ નિયમો સાથે જાણો કયા કામોને અપાઈ મંજૂરી#coronavirus #VTVGujarat #CoronavirusinGujarat #Redzone #Coronadeath #COVID19 #lockdownhttps://t.co/v7Dj0QAEIr
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 16, 2020
કોને-કોને મળી શકે છે પરમિશન
ખેડાવાલાના સંપર્કમાં આવેલ 10 લોકો કોરોના પોઝિટિવ
ગુજરાતમાં અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની ચુક્યુ છે. બે દિવસ પહેલા ઈમરાન ખેડાવાલા કોરોના પોઝિટિવ આવ્યા હતા જેથી તેમની સાથેના તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને શૈલેષ પરમાનો રિપોર્ટ હજુ આવ્યો નથી. ઈમરના ખેડાવાલાના સંપર્કમાં આવેલા 10 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે આ સિવાય ડોક્ટર અને નર્સ પણ કોરોનાના સંક્રમણમાં આવી ચુક્યા છે.
કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારનો કોરોના વાયરસનો રિપોર્ટ પેન્ડિંગઃ વિજય નેહરા@vnehra @AmdavadAMC @CMOGuj
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 16, 2020
@ashishbhatiaips
#AhmedabadPolice @AhmedabadPolice
#Gujaratcorona #Gujarat #GujaratCoronaUpdate
કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદના ખાડિયા વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ આજરોજ પોઝિટિવ આવ્યો હતો. ખેડાવાલા કોટ વિસ્તારમાં ફર્યા હતા.આ સાથે જ ગઈ કાલે તેઓએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને મળ્યા હતા.
અમદાવાદમાં ક્ફર્યુ
અમદાવાદમાં વધતા જતા કોરોનાના કહેરને ધ્યાનમાં રાખી તંત્રએ મોટો નિર્ણય લીધો છે. ગુજરાતના લગભગ 55 ટકા કેસ માત્ર અમદાવાદમાં છે જ્યારે હવે સરકારે કોટ વિસ્તારમાં કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લીધો છે. જો કે, જીવન જરૂરીયાતની વસ્તુઓની ખરીદી માટે બપોરે 1 થી 4 વાગ્યા સુધી માત્ર મહિલાઓને છૂટ આપવામાં આવશે.
આ દરમ્યાન જીવનજરૂરિયાતની વસ્તુઓ માટે બપોરે 1 વાગ્યીથી 4 વાગ્યા સુધી એમ ત્રણ કલાક છૂટ મળશે. તેમાં પણ માત્ર મહિલાને બહાર નીકળવા દેવામાં આવશે. પુરુષોને ઘરની બહાર નીકળવા સંપૂર્ણ પ્રતિબંધ લદાયો છે.