કોરોના સંકટ / છેલ્લા 24 કલાકમાં 134 લોકોના થયા મોત, કોરોનાનો કુલ આંક ભારતમાં 81997ને પાર

know the Latest Update of Coronavirus in India

દેશભરમાં લોકડાઉનને 52 દિવસ થઈ ચૂક્યા છે ત્યારે પણ કોરોનાનો કહેર અટકવાનું નામ લઈ રહ્યો નથી. હાલ સુધીમાં ભારતમાં કોરોનાના કારણે 81997 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 51374ની થઈ છે. ભારતમાં કુલ 2649 લોકોના મોત થયા છે. શરૂઆતથી હાલ સુધીમાં ભારતમાં 27969 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ