ધર્મ / સુખી થવા માટેનો સરળ રસ્તો છે નિરંતર પુણ્ય કરતાં રહો, આવો છે ઋષિનો સંદેશ

Know the Importance of karma for good Life

આપણાં શાસ્ત્રોમાં કાંઇ કેટલીય અદ્દભૂત વાતો છુપાયેલી પડી છે. આજના ઝડપી યુગમાં આ બધી વાતો શાસ્ત્રોમાં દબાઇ પડી છે. આવો આજે આપણે એક પુરાણ કથા જાણીએ. સાથે એ પણ જાણીએ કે તેમાં કેટલીક અદ્ભુત વાતો છે. તે વખતના ઋષિ મુનિ કેટલી અદ્ભુત શક્તિઓ ધરાવતા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ