આસ્થા / માત્ર અમરનાથની ગુફામાં જ જોવા મળે છે શિવ-પાર્વતીનો આવો અદ્ભુત સંયોગ

Know The Importance And Significance Of Amarnath Yatra And This Durlabh Sanyog

શિવ ભક્તો માટે હિમાલયના ખોળામાં વસેલુ અમરનાથ અતિ પવિત્ર તીર્થસ્થળ છે. આજથી આ વર્ષની યાત્રાનો પ્રાંરભ થયો અને પહેલો જથ્થો બાબા બર્ફાનીના દર્શન કરવા માટે રવાના થયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ