જ્ઞાનભક્તિ / વિનોદ શાસ્ત્રી પાસેથી જાણો કપૂરના અદભૂત પ્રયોગ

કોઇ શારિરીક પીડા હોય કે આર્થિક સંકટ કે પછી નિષ્ફળતાના કારણે આપ પરેશાન હો. આ દરેક સમસ્યાનું સમાધાન શાસ્ત્રોક્ત ઉપાયમાં છે. જી હાં કેટલાક એવા અચૂક પ્રયોગો છે. જેનાથી દરેક મુશ્કેલીથી સમાધાન મેળવી શકાય છે. તો ચાલો સમસ્યાના સમાધાન આપતા અચૂક ઉપાય શાસ્ત્રીજી વિનોદ પંડ્યા પાસેથી જાણીએ.

બ્રેકિંગ ન્યૂઝ