જ્ઞાનભક્તિ / વિનોદ શાસ્ત્રી પાસેથી જાણો અસાધ્ય રોગથી મુક્તિ મેળવવા શુ કરશો ?

જો જગત જનની જગદંબાની કૃપા દષ્ટી મળી જાય તો જીવનના સઘળા કષ્ટોનું નિવારણ મળી જાય છે. જો આપ શારીરિક કષ્ટોથી પિડીત હો. કોઇના કોઈ રોગથી ઘેરાયેલા રહેતા હોત તો આ સમસ્યાના સમાધાન માટે એક વિશેષ પ્રયોગ જાણીએ.લવિંગના પ્રયોગથી કેવી રીતે શારિરીક કષ્ટોથી મુક્તિ મેળવી શકાય જાણીએ.સંસ્કત આચાર્ય શાસ્ત્રીજી વિનોદ પંડ્યા પાસેથી

બ્રેકિંગ ન્યૂઝ