મુલાકાત / PM મોદી જન્મદિવસે લેશે માતા હીરાબાના આર્શિવાદ સાથે મા રેવાની મુલાકાત, જાણો આવતીકાલનો સમગ્ર કાર્યક્રમ

Know the Full day programme of PM Modi on his 70th Birthday at Gujarat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો 70મો જન્મ દિવસ મનાવવા માટે ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ આજે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે આવી પહોંચશે. 17 સપ્ટેમ્બરે માતા હીરાબાના આર્શિવાદ લઈને નર્મદાના વિવિધ કાર્યક્રમોમાં પણ આપશે હાજરી.

બ્રેકિંગ ન્યૂઝ