દૈનિક રાશિ ભવિષ્ય / કર્ક રાશિએ આજે કોઈ નવું રોકાણ કરવું નહીં, જાણી લો શનિવારનું રાશિ ભવિષ્ય

Know the Daily Rashi Bhavishya Of Saturday

શનિવારનો દિવસ હનુમાનજીની ભક્તિ માટે ખાસ માનવામાં આવે છે. આજે હનુમાનજી ભૈરવની પૂજા કરવાથી લાભ થાય છે. ઓમ પિંગલાય નમઃ મંત્રની સાથે ઓમ શનિશ્વરાય નમઃ મંત્રના જાપથી શુભ ફળ મળે છે. શનિવારે જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવાથી પણ સફળતા મળે છે. આજનો શુભ રંગ વાદળી અને ભૂરો છે. આ સાથે આજનો લકી અંક 7 છે. તો જાણો મેષથી મીન રાશિના જાતકોનું રાશિ ભવિષ્ય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ