શનિવાર અને કાળી ચૌદશે હનુમાનજીની પૂજા કરવાનો વિશેષ મહિમા છે. આ દિવસે કોઈનું અપમાન ના કરવું અને શક્ય તેટલું જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવું જોઈએ. ઓમ શનિશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવાથી આ દિવસે શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
મેષ (અ.લ.ઇ)
વ્યવસાય ક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. મહત્વપૂર્ણ લેવાનાં હોય તો સાવધાનીથી લો. કારણ વગરની ચિંતાઓથી દૂર રહો. આવક જાવક સમાંતર રહેશે.