ધર્મ / જન્માષ્ટમીએ કરો આ 1 મંત્રનો દિવસભર જાપ, સાથે જ જાણો અષ્ટાક્ષર મંત્રનો અર્થ અને મહિમા

know the Benefit and meaning of Astakshar Mantra For Shree Krishna on Janmashtami

શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. તેમાં પણ ભાદરવાની કૃષ્ણ અષ્ટમીનો મહિમા અનેરો હોય છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હોવાના કારણે આ દિવસને જન્માષ્ટમી કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનું ખાસ મહત્વ હોય છે. ભગવાન કૃષ્ણની પૂજા-અર્ચનામાં દિવસ મનાવવામાં આવે છે. ઠેર ઠેર શોભાયાત્રા નીકળે છે અને સાથે જ લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ