અયોધ્યા ચૂકાદો / આ 5 'સુપ્રીમ' જજ આપશે અયોધ્યાનો ઐતિહાસિક ચુકાદો, સુરક્ષામાં કરાયો વધારો

Know the 5 Judge Profile and High Security Who gave Verdict  in SC On Ayodhya Case Today

અયોધ્યા કેસના ચુકાદા પહેલા સુપ્રીમ કોર્ટના જજની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ચીફ જસ્ટિસ સહિતની 5 જજની બેચ ચુકાદો આપવાની છે. ચુકાદા પહેલાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને Z+ સુરક્ષા આપવામાં આવી છે. દિલ્હી પોલીસની સિક્યુરિટી યૂનિટ કોર્ટની સુરક્ષા સંભાળે છે. સુપ્રીમકોર્ટ પરિસર અને જજીસના ઘરોની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ચુકાદામાં શામેલ 5 જજની સુરક્ષાને લઈને તંત્રની સજ્જતા જોવા મળી રહી છે. સુપ્રીમકોર્ટ જતા તમામ રસ્તાઓ પર પણ પોલીસ નજર રાખી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ