ઉપાય / ઘરમાં ગરોળીનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે તો, આ અસરકારક ઉપાય કરશો તો ક્યારેય નહીં આવે ગરોળી

Know some remedies to get rid of lizards at home

ઘરની દીવાલો પર જ્યારે ગરોળી ફરતી દેખાય ત્યારે નાના મોટા સૌ પરેશાન થઈ જાય છે. કોઈને તેનાથી ડર લાગે છે તો કોઈને ગરોળીને જોઈને ચિતરી ચડે છે. ઘરમાં બધાંની નજર ગરોળી પર ટકેલી હોય છે કે તે ક્યાંક નીચે ન પડી જાય. ત્યારે ભોજનમાં જો ગરોળી પડી જાય તો તે ઝેરી થઈ જાય છે. તો આજે અમે તમને ગરોળીને દૂર કરવાનો એકદમ સચોટ ઉપાય જણાવી રહ્યાં છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ