રિલેશનશીપ / જાણો, અમરસિંહ અને જયાપ્રદા વચ્ચે શું છે સંબંધ? આત્મહત્યા સુધી પહોંચ્યો હતો મામલો

know the relation between jaya prada and amar singh

જયા પ્રદાને પાર્ટીમાં લાવવાની પાછળ અમર સિંહની મોટી ભૂમિકા હતી. જયા પ્રદા પણ અમર સિંહને દોસ્ત અને રાજકારણ ગુરુ માનતી રહી છે. જયા પ્રદાએ ખુદે જણાવ્યું કે કેવી રીતે લોકોએ એનું અને અમર સિંહનું નામ જોડ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ