ધર્મ / યુધિષ્ઠિર: પાંચ પાંડવોના સૌથી જયેષ્ઠ ભ્રાતાને ઓળખીએ

know more about Yudhisthira from pandavas

દ્યુતસભામાં દુર્યોધને કપટી શકુનિ દ્વારા કપટ કરીને યુધિષ્ઠિરને હરાવ્યા અને દ્રોપદીને ભરસભામાં ઘસડી આણીને તેનું વસ્ત્ર ખેંચી અપમાન કર્યું ત્યારે ભીમસેન તેને મસળી નાખવા તૈયાર હતો પણ યુધિષ્ઠિરે વાર્યો. એમનામાં ધૈર્ય અને ક્ષમાની પરાકાષ્ઠા હતી. એ અજાતશત્રુ તથા પરમ દયાળુ હતા.

બ્રેકિંગ ન્યૂઝ