બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ક્યારે છે મોક્ષદા એકાદશી? નોટ કરી લો તારીખથી લઇને પૂજા વિધીની રીત, થશે મનવાંછિત ફળની પ્રાપ્તિ
Last Updated: 01:03 PM, 4 December 2024
મોક્ષદા એકાદશી વ્રતને હિન્દુ ધર્મમાં ખૂબ શુભ માનવામાં આવે છે. આ વ્રત માર્ગશીર્ષ ( માગસર) મહિનાની અગિયારસે આવે છે. આ વર્ષે અગિયારસ 11 ડિસેમ્બરે આવશે.
ADVERTISEMENT
મોક્ષ પ્રાપ્તિ માટે મોક્ષદા એકાદશી
મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને એકાદશી માતાનું વ્રત કરવાથી મનવાંછિત ફળ મળે છે. . આ શૃંગાર દેવી પ્રત્યે આપણી શ્રદ્ધા બતાવે છે તો ભગવાન વિષ્ણુની કૃપા પણ ઉતરે છે.
ADVERTISEMENT
શૃંગાર માટે જરૂરી સામગ્રી
દેવીના શણગાર માટે ગંગાજળ,પંચામૃત, લાલ કે પીળી ચુંદડી, ઘરેણાં, બંગડી, કાજલ, લિપસ્ટિક, ફૂલોની માળા, દીવો, કપૂરનો ઉપયોગ કરો.
વધુ વાંચો: નવપંચમ રાજયોગથી શરૂ થશે આ રાશિવાળાઓનો ગોલ્ડન ટાઇમ, અપાવશે દરેક ક્ષેત્રમાં સફળતા
શણગાર વિધિ
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.