યોજના / રાશન કાર્ડ વિના દિવાળી સુધી મફત અનાજ જોઈએ તો ફટાફટ કરી લો આ કામ, તમને પણ મળશે લાભ

know how to apply for Pradhan Mantri Garib Kalyan Yojana which extended till Deepawali by PM Narendra Modi and who will get...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે દિવાળી સુધી દેશના 80 કરોડ લોકોને વિના મૂલ્યે અનાજ મળશે. આ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમજીકેવાય) અંતર્ગત મફતમાં રાશન વિતરણ કરવાની યોજના દિવાળી સુધી લંબાવી છે.

બ્રેકિંગ ન્યૂઝ