Ek Vaat Kau / શું દરેક કોરોના દર્દીને મ્યુકોર્માઈકોસીસ થાય? કોરોના કરતા ખતરનાક રોગ વિશે જાણો સંપૂર્ણ માહિતી

સમગ્ર દેશમાં કોરોનાના આતંકથી હાહાકાર મચ્યો છે. આવામાં જ્યાં હજુ કોરોનાના કેર ઓછો થયો નથી ત્યાં દેશમાં વધુ એક બીમારી મ્યુકોર્માઈકોસીસે દસ્તક દેતા સરકાર અને પ્રજા બંનેનું ટેન્શન વધ્યું છે. કહેવાય છે કે આ મ્યુકોર્માઈકોસીસ કોરોના કરતા પણ ખતરનાક રોગ છે અને કોરોનાના દર્દીઓ જે સાજા થાય છે ત્યાર બાદ આ રોગનો બોગ બને છે. ત્યારે આજની Ek Vaat Kau માં જાણો આ રોગની લક્ષણો અને તેનાથી કેવી રીતે બચશો તેના વિશે સંપૂર્ણ માહિતી...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ