બદલાતા સમયમાં શહેરોમાં ફાસ્ટ અને અનિયમિત દિનચર્યાના કારણે લોકો ફિટનેસને લઇને પરેશાન છે. એ કોઇને કોઇ બિમારીથી જોડાયેલા રહે છે. એના માટે ભેળસેળ ખાવાનું પણ જવાબદાર છે. પથરીની સમસ્યા પણ હાલના દિવસોમાં સામાન્ય ચાલી રહી છે. આ કિડની અથવા ગોલ બ્લેડરમાં થાય છે.
શરીરના કોઇ પણ ભાગમાં પથરી હોય કરો જીરું ખાંડનો આ ઘરેલૂ ઉપાય
પથરી માટો ભાગે કિડની અને પિત્તાશયમાં હોય છે
જીરું અને ખાંડને સમાન પ્રમાણમાં પીસીની 1 ચમચી ઠંડા પાણીથી દરરોજ 3 વખત લેવાથી પથરી નિકળી જાય છે.
આ ભાગોમાં પહેલા નાના નાના દાણા બને છે પછીથી તે વધી જાય છે જેને પથરી કહેવામાં આવે છે. પથરીનો દુખાવો ક્યારેક સહન ના થાય તેવો થઇ જાય છે. પથરી હોવા પર પેશાબ કરવામાં ખૂબ જ સમસ્યા થાય છે અને ઘણી વખત તે અટકી પણ જાય છે. આ સમસ્યા પેદા થવાની કોઇ ઉંમર નક્કી હોતી નથી. ઘણી વખત આ બિમારી અનુવાંશિક પણ હોઇ શકે છે.
વધારેમાં વધારે પાણી પીવું જોઇએ. પાણીની કમી હોવાથી ફેફસામાં પાણી ઓછું પહોંચે છે. એનાથી કેલ્શિયમ, યૂરિક એસિડ અને બીજા તત્વ ફેફસામાં ફસાઇ જાય છે જે બાદમાં ધીરે ઘીરે પથરીનું રૂપ લે છે.
નારિયેળનું પાણી પીવાથી પથરીમાં ફાયદો થાય છે.
15 દાણા મોટી ઇલાયચીની એક ચમચી, તળબૂચના બીજ અને બે ચમચી મિશ્રી, એક કપ પાણીમાં મિક્સ કરીને સવાર સાંજ બે વખત પીવાથી પથરી બહાર આવે છે.
પાકેલુ જાંબુ પથરીથી છુટકારો અપાવવામાં ખાસ ભૂમિકા નિભાવે છે.
આમળાનું ચૂર્ણ મૂળા સાથે ખાવાથી મૂત્રાશયથી પથરી નિકળી જાય છે.
જીરું અને ખાંડને સમાન પ્રમાણમાં પીસીની 1 ચમચી ઠંડા પાણીથી દરરોજ 3 વખત લેવાથી પથરી નિકળી જાય છે.
કેરીના પાનને સૂકવીને ઝીણા પીસી લો અને આઠ ગ્રામ દરરોજ પાણીની સાથે લો.
સરગવાનું શાક ખાવાથી કિડનીની પથરી તૂટીને બહાર આવી જાય છે
મિશ્રી, વરિયાળી, કોથમીર લઇને 50 50 ગ્રામ માત્રામાં લઇને દોઢ લીટર પાણીમાં પલાળીને રાખી મૂકો. બીજા દિવસે સાંજે એને પાણીમાં ગળીને પીસી લો અને પાણીમાં મિક્સ કરીને પી જાવ.
તુલસીના બીજના હિમજીરા દાણાદાર ખાંડ અને દૂધની સાથે લેવાથી પથરી નિકળી જાય છે.
જીરાને મિશ્રીની ચાસણી અથવા મધની સાથે લેવાથી પથરી પેશાબની સાથે નિકળી જાય છે.
ચા કોફી અને કેફીન વાળા અન્ય પીણી પદાર્થોનું સેવન બિલકુલ કરશો નહીં, કોલ્ડ ડ્રિંક્સ વધારે પ્રમાણમાં લો.