કોરોના / દેશભરમાં 31મી મે સુધી લાગૂ થયું લોકડાઉન 4, કુલ 96169 કોરોના પોઝિટિવ કેસ, રાજ્યો આજે જાહેર કરશે ગાઈડલાઈન

Know all Updates On Coronavirus and Lockdown4 in India

ભારતમાં હાલ સુધીમાં કુલ 96169 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 36 હજાર 795 દર્દીઓ સાજા થયા છે તો કોરોનાથી દેશમાં 3 હજાર 25 દર્દીના મૃત્યુ થયા છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 33 હજાર 53 પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશમાં 31મી મે સુધી લોકડાઉન 4.0 જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રની ગાઈડલાઈન બાદ આજે રાજ્યો પોતાની ગાઈડલાઈન જાહેર કરશે અને જિલ્લાને કન્ટેન્ટમેન્ટ અને નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવશે.

બ્રેકિંગ ન્યૂઝ