ભારતમાં કોરોનાં વાયરસની સામે મોટા પાયે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ટૂંક જ સમયમાં હવે 12થી 18 વર્ષનાં બાળકો માટે પણ રસી લગાવવાનું કામ શરૂ કરી દેવામાં આવશે જેમાં ગુજરાતમાં તૈયાર થઈ રહેલ ઝાયડસ રસીને ભારત સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. ઝાયડસની આ રસી ઈંજેક્શનથી આપવામાં આવશે નહીં, આ સિવાય પણ આ રસીની ઘણી બધી ખાસિયત છે જે જાણવા માટે જુઓ EK VAAT KAU