સમય અને ઉંમર જતાં ઘૂંટણ તથા શરીરના સાંધાઓમાં ઘસારો લાગતો હોય છે. જેના કારણે ઉંમર જતા તકલીફો વધે છે અને સમયસૂચકતા ન દાખવવામાં આવે તો ઑપરેશન કરાવવાની નોબત આવી પડે છે. પરંતુ ખાસ કરીને જ્યારે આ સાંધાની બીમારી થઈ છે તેના લક્ષણો શું હોય છે અને ક્યારે ડૉક્ટર પાસે જવું પડે તેની માહિતી હોવી જરૂરી છે. ત્યારે જાણો શરીરના સાંધાના દુઃખાવા કે ઑપરેશનથી કેવી રીતે બચી શકાય આજના Ek Vaat Kau માં...