Ek Vaat Kau / મ્યુકર્માઈકોસીસના કેસો ગુજરાત સહિત ભારતમાં જ વધુ કેમ? જાણો Dr. Tejas Patel પાસેથી

હાલમાં ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનું સંકટ ચાલી રહ્યું છે ત્યારે વધુ એક મહાસંકટ મ્યુકર્માઈકોસીસને લઈને ઊભું થયું છે. કોરોના વાયરસને દેશમાં લગભગ દોઢ વર્ષથી વધુ થઈ ગયું છતાં હજુ પણ તેને લઈને કેટલાંક એવા સવાલો અને મૂંઝવણ છે જેના જવાબ યોગ્ય નથી મળતાં. આ જ સમસ્યાને ધ્યાનમાં લઈને આજની Ek Vaat Kau માં અમે જાણીતા કાર્ડિઓલોજિસ્ટ અને પદ્મશ્રી Dr. Tejas Patel સાથે એક્સક્લુઝિવ વાત કરી હતી. તો જાણો સમગ્ર માહિતી આજના ઍપિસોડમાં...

બ્રેકિંગ ન્યૂઝ