Dharma / શિવજીના ગળામાં કેમ બિરાજે છે નાગરાજ વાસૂકી, જાણો વિગતે

Know about why vasuki snake is decoration of shivaji

શિવજીને ભોળાનાથ કહેવામાં આવે છે, શીવજીની ભક્તિ કરો એટલે ભોળાશીવ પ્રસન્ન થઇને તમને વરદાન આપી દે છે. દુનિયામાં શિવજીના પરમ ભક્તોની સંખ્યા કરોડોમાં છે પરંતુ શીવજી વિશે નાની નાની કથાઓ કદાચ લોકોને ખબર નહી હોય. શું તમને ખબર છે કે તેમના ગળામાં વાસૂકી નાગ કેમ છે, શીવજીનો શણગાર પણ અન્ય દેવી દેવતાઓ કરતા ભિન્ન છે. ત્યારે આજે અમે તમને શીવજીના ગળામાં રહેલ વાસૂકી નાગ વિશે જણાવીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ