દર 3 વર્ષે અધિકમાસ આવે છે, આ માસનો હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. અધિક માસ ત્યારે આવે છે જ્યારે સુર્ય અને ચંદ્ર વર્ષમાં અંતર બને છે.
અધિકમાસમાં નારાયણનો 8મો અવતાર
શ્રીકૃષ્ણની ભક્તિ કરવા માટે આ મંત્ર
નસીબ ઉઘાડવા માટે કરો આ મંત્રનો જાપ
2020માં 160 વર્ષ બાદ એવો અધિક માસ આવ્યો હતો જે અશ્વિન માસમાં આવ્યો છે. અધિકમાસ પૂજા ઉપવાસ અને યજ્ઞ માટે સારો માનવામાં આવે છે.
એવી કથા છે કે અધિક માસ વધારાનો હતો જેથી કોઇ પણ દેવતા તેની પૂજા કરવા નહોતા માંગતા. અધિકમાસે વિષ્ણુ ભગવાનને વિનંતિ કરી અને ભગવાને તેને પોતાનુ નામ આપ્યુ પુરુષોત્તમ. બાદમાં અધિક માસ પુરુષોત્તમ મહિનાના નામથી ઓળખાય છે.
શ્રીકૃષ્ણ નારાયણના આઠમા અવતાર છે. તેમને પ્રસન્ન કરવા માટે દરેક રાશિ માટે અલગ મંત્ર છે. આવો જાણીએ કઇ રાશિ માટે ક્યો મંત્ર છે જેથી ભગવાન ખુશ થાય.