તહેવાર / 13 જૂનના છે નિર્જળા અગિયારસ, કરો ઉપવાસ થશે વિષ્ણુજી પ્રસન્ન

know about nirjala ekadashi and vidhi pooja

13 જૂનના રોજ સૌથી મોટી નિર્જળા અગિયારસ છે. પંચાંગમાં આ અગિયારસનું સૌથી વધારે મહત્વ છે. તેને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ