ઉલ્લંઘન / કોરોનાથી મૃત્યુ પામનારાના અંતિમ સંસ્કારના આવા છે ખાસ નિયમો, આ રીતે ગાઈડલાઈનનું થાય છે ઉલ્લંઘન

know about last rituals rules and hurdles for coronavirus victims bodies

કોરોના વાયરસને લઈને જે રીતે લોકો પોતાના સગાના અંતિમ સંસ્કાર કરવાનું ટાળે છે તે ખરેખર દુઃખદ સ્થિતિ છે. કોરોનાના ડરના કારણે જે રીતે વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે તેને લઈને મુશ્કેલી સર્જાઈ રહી છે. દેશમાં હાલમાં કોરોનાની સંખ્યા 2.97 લાખને પાર છે અને સાથે 8100થી વધુ મોત થયા છે. ત્યારે રાજ્યોએ અંતિમ સંસ્કાર માટેની ગાઈડલાઈન તૈયાર કરી છે પણ તેનું પાલન યોગ્ય રીતે થતું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ