પુણ્યતિથિ / જાણી લો અટલ બિહારીના વાજપેયીના વ્યક્તિત્વ સાથે જોડાયેલી હતી આ 5 વાતો

know 5 things about ex-pm Atal Bihari Vajpayee on his first death anniversary

ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ખૂબ જ નમ્ર વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ હતા. અહંકારથી તેઓ જોજનો દૂર હતા. ગયા વર્ષે તેમના નિધન સમયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કહ્યું કે વાજપેયીની એક જ ખૂબી હતી કે તેમનામાં અહંકાર જરાય ન હતો અને તેનાથી પ્રેરિત થઈને વિનમ્રતાને આત્મસાત કરવાનો હું પ્રયાસ કરું છું. આજે અહીં વાત કરવામાં આવી રહી છે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના ખાસ વ્યક્તિત્વ અને ગુણોની.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ