Video / લીંબડીના દેવપરામાં ઘૂંટણસમા પાણીમાંથી કાઢી અંતિમયાત્રા, અંતિમયાત્રા માટે પણ માર્ગ નહી

લીંબડીના દેવપરામાં ઘૂંટણસમા પાણીમાંથી અંતિમયાત્રા કાઢવામાં આવી. ગામમાં સ્મશાનઘર સુધી જવા માટે રસ્તો ન બનતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસામાં અંતિમયાત્રા નાળાઓમાંથી પસાર થઈને કાઢવી પડે છે. લોકો નાળા પરથી પસાર થઇને અંતિમયાત્રા કાઢી રહ્યાં છે, ગ્રામવાસીઓ દ્વારા અનેક રજૂઆત બાદ પણ સ્મશાને જવાનો રસ્તો મળ્યો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ