લાઠી ચાર્જ / કિશન મર્ડર કેસ : રાજકોટમાં શાંતિ જાળવવા ટોળાં પર પોલીસનો લાઠીચાર્જ, બીજી બાજુ કોંગ્રેસ નેતા પહોંચ્યા ધંધુકા

Kishan murder case: Police baton charge on crowds to maintain peace in Rajkot

રાજકોટમાં ધાર્મીક સંગઠનો કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવા ગયા હતા. જોકે સંગઠનો દ્વારા રેલી કાઢીને દુકાનો પણ બંધ કરાવામાં આવી રહી હતી. તે સમયે પોલીસ દ્વારા ટોળાના વિખેરવા લાઠીચાર્જ કરવામાં આવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ