આક્રોશ / ચૂંટણી પહેલા પાકવીમા મુદ્દે કિસાન સંઘ મેદાને, ખેડૂતોએ કરી ઈચ્છામૃત્યુની માંગ

Kisan Sangh Meden, farmers demanded euthanasia on the issue of crops before elections

ગુજરાતમાં ખેડૂતોને પૂરતો પાક વીમો ન મળવા મામલે કિસાન સંઘ મેદાને આવ્યું હતું અને બાદમાં રાજકોટ બહુમાળી ભવન ચોકથી કલેક્ટર સુધી રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. જોકે આ ખેડૂતોની રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચે તે પહેલા જ ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ