સવાલ / પાલ આંબલિયાએ કહ્યું- મુખ્યમંત્રીની જાહેરાત મુજબ રૂપિયા આપશો તો કૃષિમંત્રીએ ચાર દિવસ અગાઉ જાહેરાત શા માટે કરી?

Kisan Congress Chairman Pal Ambalia reacted RC Faldu CM Rupani announcement

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન અંગે 3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. જેને ભાજપ અને કોંગ્રેસ બંનેએ આવકાર્યું છે. સાથે જ કાર્યકર્તાઓ અને અધિકારીઓને ખેડૂતોને મદદ કરવા માટે અપીલ પણ કરી છે. જોકે આ જાહેર કરેલી સહાય પર કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ પાલ આંબલિયાએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કૃષિમંત્રી અને મુખ્યમંત્રીએ કરેલા આંકડાને લઇને આકરા પ્રહાર કર્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ