Kisan Andolan / સરકાર સાથે વાતચીત માટે તૈયાર છે કૃષિ કાયદા વિરોધના આંદોલનકારી ખેડૂતો, રાખી 3 શરતો

kisan andolan farmers agitating against agricultural laws ready to talk to the government on these three conditions

કેન્દ્નની મોદી સરકાર દ્વારા પસાર કરાયેલા 3 કૃષિ કાયદાને લઈને ખેડૂતોના આંદોલનનો 20મો દિવસ છે. અત્યાર સુધી સરકાર અને ખેડૂતો વચ્ચે 5 વાર વાતચીત થઈ ચૂકી છે પણ કોઈ પરિણામ મળ્યું નથી. હવે ખેડૂતો તેમની 3 શરતો સાથે સરકાર સાથે વાતચીત માટે તૈયાર છે તેમ કહેવાઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ