Kisaan Aandolan / આજે દિલ્હીમાં ખેડૂતોના ધરણાં, આ વિસ્તારોની બોર્ડર સીલ થવાની સાથે જાણો કઈ મેટ્રો સેવાઓને થશે અસર

kisaan aandolan 26 november metro lines on noida gururgram are closed

કેન્દ્રના કૃષિ કાયદાની વિરુદ્ધમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો ગુરુવાર અને શુક્રવારે દિલ્હીમાં ધરણાં પ્રદર્શન કરશે. ખેડૂતોની દિલ્હી ચલો માર્ચને નાકામ કરવા માટે હરિયાણા અને પંજાબ સરકારે તેમની બોર્ડર સીલ કરી છે. પાડોશી રાજ્યો સાથેની બસ સેવાઓ પણ બંધ કરવામાં આવી છે. હરિયાણા પોલીસે ખેડૂતોને દિલ્હી પહોંચતા રોકવા માટે અંબાલા અને કુરુક્ષેત્રના માર્ગ પર પાણીના મારાનો ઉપયોગ કર્યો. સાથે દિલ્હીના કેટલાક વિસ્તારોની બોર્ડર પણ સીલ કરાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ