કીર્તિ 'રાગ' / કોરોના કેસ વધતા કિર્તીદાન ગઢવીએ લીધો મોટો નિર્ણય, બાદમાં જે બોલ્યા તે જાણીને કહેશો વાહ ગઢવી વાહ

Kirtidan Gadhavi took a big decision as Corona's case was on the rise

લોકગાયક કિર્તીદાન ગઢવીએ પોતાના કાર્યક્રમ હાલ પૂરતા રદ કર્યા છે, આણંદનો કાર્યક્રમ પણ રદ કરતાં કહ્યું કે કોરોના નિયમોનું લોકો પાલન કરે તે આપણા સૌ કોઈની ફરજ છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ