Coronavirus / શું ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનનું નિધન થયું છે? કેમ, ચીનમાં તેમના મોતની વાત ફેલાઈ

kim jong un may be dead or in vegetative state claims hongkong and japanese media

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની મોતની અટકળો સ્પીડ પકડી રહી છે. છેલ્લાં કેટલાક સમયમાં હૃદય સંબંધી સ્વાસ્થ્ય સમસ્યા સામે લડી રહેલા 36 વર્ષીય કિમની હાલમાં જ સર્જરી કરવામાં આવી છે . તેમના સ્વાસ્થ્યને લઈને અનેક સવાલો ઉભા થયા છે. જોકે હાલમાં સોશિયલ મીડિયા અને ચીનમાં કોરિયાઈ તાનાશાહના મોતને લઈને અલગ અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. ચીનમાં કિમ જોંગના મરવાના સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે. ત્યારે જાપાનમાં તેઓ સ્વાસ્થ છે અને હરી ફરી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે શું છે આ રહસ્યની હકીકત.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ