નોર્થ કોરિયા / કિમ જોંગે તો ફિલ્મો જેવું કર્યુ, નિષ્ણાતોના દાવા પ્રમાણે આ કારણથી રચ્યું હતું તાનાશાહે મોતનું નાટક

Kim Jong-un faked death to see who in his inner circle would 'take power' - expert

છેલ્લાં ઘણા સમયથી તાનાશાહ કિમ જોંગ ઉન વિશ્વભરમાં ચર્ચામાં છે, કારણ છે તેમની મોતની અફવા. ગયા મહીને વિવિધ દેશોની સંસ્થાઓએ કિમ જોંગ ઉનને લઈને ઘણા દાવા કર્યા. જોકે 20 22 દિવસ અજ્ઞાતવાસમાં રહ્યા બાદ અચાનક જ સામે આવેલા કિમ જોંગ ઉને બધાને ચોંકાવી દીધા. જે બાદ હવે નિષ્ણાતોએ દાવો કર્યો છે કે આ અફવા ફેલાવવા પાછળ ખુદ કિમ જોંગ ઉનનો જ હાથ હોઈ શકે. 

બ્રેકિંગ ન્યૂઝ