વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ મેથીના પ્રયોગનો એક વીડિયો શેર કર્યો છે. પાણી સાથે મેથીનો આ પ્રયોગ કરવાથી શરીરમાં ચમત્કારિક અસર થાય છે. આ આસાન પ્રયોગથી ડાયાબિટીસ થવાની શક્યતા ખૂબ જ ઘટી જાય છે. એટલું જ નહીં જે લોકોને બ્લડ પ્રેસર, ગેસ, વાયુ અને એસિડીટીનો પ્રોબ્લેમ હોય તે પણ દૂર થાય છે. ખેતસીભાઈનું કહેવું છે કે, આ રીતે રોજ મેથી લેવામાં આવે તો સાંધા અને કમરનો દુખાવો પણ મટી શકે છે.