જશ માટે પડાપડી / 15 જ દિવસમાં એક જ બ્રિજનું ત્રણ-ત્રણ વખત ખાતમુહૂર્ત! સોમનાથમાં જશ લેવા નેતાઓએ જુઓ શું કર્યું

Khatmuhurta of the same bridge thrice in 15 days

વેરાવળ રેલ્વે ફાટક પર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા ઓવરબ્રિજનું એક નહીં પરંતુ ત્રણ-ત્રણ વખત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. છેલ્લા 15 દિવસમાં ત્રણ વખત ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ