રાજનીતિ / શું ખડગે રિમોટ કંટ્રોલ અઘ્યક્ષ છે? ભાજપે કોંગ્રેસનાં ગાંધીવાદ પર કર્યાં તીખા પ્રહારો

kharge run congress but gandhis lead party salman khurshid bjp gaurav bhatia attacked on this statement

સલમાન ખુર્શીદે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે કોંગ્રેસનાં નેતા ગાંધી પરિવાપ છે. જેના બાદ ભાજપે કોંગ્રેસ પાર્ટી પર તીખા પ્રહારો કર્યાં છે. ભાજપે કહ્યું કે કોંગ્રેસની આંતરિક ચૂંટણી એક ઢોંગ છે.

બ્રેકિંગ ન્યૂઝ